Ice Cream ખાધા બાદ કેટલા સમય બાદ પાણી પીવું જોઈએ? 

ઉનાળાની ઋતુ ચાલી રહી છે. આ સિઝનમાં આઈસ્ક્રીમનો સ્વાદ દરેકને ગમે છે. બાળકોથી લઈને મોટાઓ સુધી, આ બધાનો ફેવરિટ છે.

લોકોનું માનવું છે કે આ સિઝનમાં આઈસ્ક્રીમ ખાવાથી શરીર ઠંડુ રહે છે અને ગરમીથી રાહત મળે છે.

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આઈસ્ક્રીમ ખાધા પછી તરસ કેમ લાગે છે?

અમે તમને જણાવીશું કે આઈસ્ક્રીમ ખાધા પછી તરસ કેમ લાગે છે અને આઈસ્ક્રીમ ખાધા પછી ક્યારે પાણી પીવું જોઈએ.

MORE  NEWS…

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

નિષ્ણાતો કહે છે કે આઈસ્ક્રીમ ખાંડ અને સોડિયમથી બને છે. જે લોહીમાં ભળ્યા પછી તરસની લાગણીનું કારણ બને છે

આપણું મગજ આ સમગ્ર પ્રક્રિયાને સમજે છે. આ પછી તે સંકેતો મોકલવાનું શરૂ કરે છે કે આપણા શરીરને પાણીની જરૂર છે.

કેટલાક લોકો આઈસ્ક્રીમ ખાધા પછી તરત જ તરસ લાગે ત્યારે પાણી પીવે છે. પરંતુ તરત જ પાણી પીવાથી ગળામાં ખરાશ અને શરદી તેમજ દાંતની સમસ્યા થઈ શકે છે.

હેલ્થ એક્સપર્ટના મતે આઈસ્ક્રીમ ખાધા પછી તરત પાણી ન પીવો. જ્યારે પણ તમે આઈસ્ક્રીમ ખાઓ તો 15 મિનિટ પછી જ પાણી પીવો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS…

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ज़रूरत से ज़्यादा सोने लगें है तो समझ जाइए हो रही है Vitamin की कमी!
Find out More